________________
વિધિવિધાન
- ૧૩૩:
મેહની, ૪ મિથ્યાત્વ મેહતી પરિહરૂ. પ કામરાગ, ૬ સ્નેહરાગ, છ દૃષ્ટિન રાગ પરિRsરૂ. ૮ સુદેવ, ૯ સુગુરૂ, ૧૦ સુધમ આદ. ૧૧ કુદેવ, ૧ર. કુગુરૂ, ૧૩ કુમ પરિહરૂ. ૧૪ જ્ઞાન, ૧૫ દન, ૧૬ ચારિત્ર આદર્શે. ૧૭ જ્ઞાન વિરાધના. ૧૮ ૬ન વિરાધના, ૧૯ ચારિત્ર વિરાધના પરિહરૂ ૨૦ મનસ ૨૧ વચનપ્તિ ૨૨ ક્રાયપ્તિ આદરૂ, ૨૩ મન", ૨૪ વચનદંડ, ૨૫ કાયદંડ રિહરૂ. ૨૬ હાસ્ય ૨૭ રતિ ૨૮ અતિ પરિહર. ૨૯ ભય ૩૦ શાક ૩૧ દુગચ્છા પરિહરૂ. ૩૨ કૃષ્ણ લેફ્સા, ૩૩ નીલ લક્ષ્યા, ૩૪ કાપાત લેશ્યા પરિહરૂ. ૩પ હિ ગારવ, ૩૬ રસગારવ, ૩૭ ૠાતા ગારવ રિહર્. ૩૮ માયા શલ્ય ૩૯ નિયાણુ ગ્રાહ્ય, ૪૦ મિથ્યાત્વ શલ્ય પરિહરૂ. ૪૧ ક્રોધ ૪૨ માન પુર. ૪૩ માયા, ૪૪ લાભ પરિહરૂ. ૪૫ પૃથ્વીકાય, ૪૬ અસૂકાય, ૪૭ તેઉફાયની જયા કરૂ. ૪૮ વાઉ ૪૯ વનસ્પતિ, ૫૦ ત્રસકાયની રક્ષા કરૂં.
૨૦ 'તપ ચિતવણુિ કાઉસ્સગ્ગની રીત.
શ્રી મહાવીર દેવે છ માસના તપ કર્યાં. હું ચેતન ! તે તપ તુ કરી શકીશ ? ( અહીં તેના ઉત્તર મનમાં ચિંતવવા કે ) શક્તિ નથી ભાવ પણ નથી. તા છ મહિનામાં એક ઉપવાસ આદેશ કરી શકીશ ? શક્તિ નથી, ભાવ પણ નથી. તા એ ઉપવાસ એંછા કરી શકીશ? એ પ્રમાણે આગણુત્રોસ ઉપવાસ એછા કરવા સુધી ખેંચતવવુ. તેના ઉત્તરમાં દરેક વખતે શક્તિ નથી. પરિણામ નથી, એમ ચિતવવુ. એજ મુજબ પાંચ મહિના, ચાર મહિના, ત્રણ મહિના અને બે મહિનામાં પણ ચિતવવુ, આ પછી એક માસ કરી શકીશ ? ( ઉત્તરમાં શક્તિ નથી, પરિણામ નથી એમ ચિંતવવુ' ) પછી એક દિવસ એછે, બે દિવસ આછા, એમ તેર ઉપવાસ સુધી ચિતવવુ. પછી ચાત્રીસ ભક્ત ( સેાલ ઉપવાસ ) કરી શકીશ ? ખત્રીશ ભક્ત કરી શકીશ? એમ છે એ ભક્ત ઓછા કરતા
૧ આ કાઉસ્સગમાં સેલ નવકાર ગણુવા એ વિધિ છે, માટે આ *ાઉસગ્ગ શીખી લેવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org