SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક મુક્તાવલી : આઠમે અંદ નહિ. ૮ પિસહમાં શરીરને મેલ ઉતારો નહિ. ૯ નિદ્રા લેવી નહિ. ૧૦ શ્રી સંબંધી સારી કે ખરાબ કથા કરવી નહી. ૧૧ આહારને વખોડવો કે વખાણવો નહિ. ૧૨ રાજકથા કે યુદ્ધકથા કરવી નહિ. ૧૩ દશકથા કરવી નહિ. ૧૪ પૂજ્યા–મમાર્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી નહિ. ૧૫ કેઈની નિંદા કરવી નહિ. ૧૬ માતાપિતા આદિ સંબંધી સાથે સંસાર સંબંધી વાર્તાલાપ કરવો નહિ. ૧૭ સ્ત્રીના અંગોપાંગ જોવા નહિ. ૧૮ ચેર સંબંધી વાત કરવી નહીં. ૧૮ સામાયકના બત્રીશ દેષ. દશ મનના–વરી દેખી રીસ કરે. અવિવેક ચિંતવે. અનર્થ ચિંતવે. મનમાં ઉદ્દેગ ધરે. યશની વાંછા કરે. વિનય ન કરે. ભય ચિંતવે. વ્યાપારની ચિંતા કરે. ફલને સંદેહ રાખે. નિયાણું કરે. દશ વચનના–કુવચન બોલે, હુંકારે કરે, પાપનો આદેશ કરે. લવારી (બકવાટ) કરે. કછો કરે. આ જાવ કહે. ગાળ બેલે. બાળક રમાડે. વિકથા કરે. હાંસી (મશ્કરી) કરે. બાર કાયાના–આસન ચપળ રાખે. ચારે દિશાએ જુએ. સાવઘ (પાપવાળા ) કામ કરે. આળસ મરડે. અવિનય કરે. એઠું લઈ બેસે. મેલ ઉતારે, ખરજ ખણે, પગ ઉપર પગ ચઢાવે, અંગ ઉઘાડું મૂકે. અંગ ઢાંકે. ઉઘે. ઉપરના બત્રીશ દેષને વિચારી સામાયકમાં તે દે ન લાગે તે માટે સામાયક કરનારાઓએ ખાસ ઉપયોગ રાખો. ૧૯ મુહપત્તિના પચાસ બેલ. ૧ સૂત્ર, અર્થ તવ કરી સદ્દઉં. ૨ સમ્યફટવ મેહની, ૩ મિશ્ર ૧ ઉપરના પચાસ બેલ સાધુ શ્રાવકે કહેવા અને ત્રણ વેશ્યા, ત્રણ શલય અને ચાર કષાય એ દશ સિવાય ૪૦ બોલ સાધ્વી શ્રાવિકાએ કહેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy