________________
વિધિવિધાન
: ર૩૧ : ૧૬ પિસહ પારવાની વિધિ. ખમાં દઈ ઈરિયાવહી પડિકમી, એક લેગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર સંપૂર્ણ લેગસ્સ કહેવો. પછી ખમા દઈ ચઉકસાય કહી નમુથુ@થી તે જય વીયરાય સંપૂર્ણ) સુધી બોલવું. પછી ખમા દઈ ઈરછા મુહપતિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપતિ પડિલેવી. ખમા દઈ ઈચ્છા પસહ પારં? યથાશક્તિ. ખમા દઈ ઈચ્છા પસહ પાર્યો ? તહતિ. એમ કહી ચરવળા ઉપર કે કટાસણું ઉપર હાથ થાપી એક નવકાર ગણું નીચે મુજબ પિસહ પારવાનું સૂત્ર બાલવું.
સાગરચંદા કામે, ચંદડિસે સુદંસણે ધનને;
સં પસહપડિમા, અખંડિયા વિઅંતેવિ. ૧ ધન્ના સલાહણિજજા, સુલસા આણંદ કામદેવાય;
જાસ પસંસઈ ભયવં, દઢવયત્ત મહાવીરે ૨ પિસહ વિધિએ લીધે, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કઈ અવિધિ હુએ હેય તે સવિહુ મન વચન કાયાએ કરી તસ મિચ્છામિ દુક્કડ. પિસહના અઢાર દોષમાંહે જે કઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
ત્યાર પછી જેમ સામાયક પારીએ છીએ તે મુજબ સામાયક પારવું. દિવસને પિસહ પારવામાં ચઉકકસાયથી જય વીયરાય સુધી કહેવામાં આવે છે. સવારના પસહ પારવામાં જય વીયરાય સુધી બેસવાનું નથી.
૧૭ પિસહના અઢાર દેષ. ૧ પિસહમાં વ્રત વિનાના બીજ શ્રાવકનું પાણી ન પીવું. ૨ પિસહ નિમિત્તે સરસ આહાર લે નહિ. ૩ ઉત્તરપારણામાં વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. ૪ પિસહમાં અથવા પિસહ નિમિત્તે આગલે દિવસે શરીરની શોભા કરવી નહિ. ૫ પિસહ નિમિત્તે વસ્ત્ર ધવરાવવા નહિ. ૬ પિસહ નિમિત્તે આભૂષણ (ઘરેણ) ઘડાવવા નહિ અને પિસહમાં આભરણું પહેરવા નહિ. ૭ પિસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org