________________
: ૨૩૦ :
આવશ્યક મુક્તાવલી : આઠમો અંક પછી ખમા દઈ ઇચ્છા પડિલેહણ કરૂં? ઈચ્છ. પછી અમારા દઈ ઇચ્છાપિસહશાલા પ્રમા? ઈચ્છ. કહી ઉપવાસવાળાએ મુહપતિ, ચરવળ અને કટાસણું એમ ત્રણ વાના પડિલેહવા, અને એકાસણું આંબિલવાળાએ કંદોરો અને છેતીયા સાથે પાંચ વાનાનું પડિલેહણ કરવું. જેમણે ખાધું હોય તેમણે ઈરિયાવહિ પડિકમી (ઉપવાસવાળાએ ઈરિયાવહ કરવા નહિ) એક લેગસને કાઉસ્સગ કરી ઉપર લેગસ કહી. ખમા દઈ ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણું પડિલેહાજી. એમ કહી સ્થાપનાચાર્યજી અગર વડીલને ખેસ પડિલેહ. પછb અમારા દઈ ઇચ્છા, ઉપાધિ મુહપતિ પડિલેહુ? ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ ઈચ્છા સજઝાય કરું? ઈછું કહી એક નવકાર ગણુને નમન્ડ જિણાણુની સજઝાય એક જણે કહેવી. પછી આહાર વાપર્યો હોય તો બે વાંદણું દઈને, પાણી પીવું હોય તો મુઠસી અને ન પીવું હોય તો પાણહારનું પચ્ચખાણ કરે. ઉપવાસ કર્યો હેય તે તેમણે ખમા દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચખાણને આદેશ દેશેજી. કહી ઉપર કહ્યા મુજબ યોગ્ય પચ્ચખાણ કરે. પછી અમારા દઈ ઇછા. ઉપાધિ સંદિસાહું? ઈ કહી ખમા દઈ ઈરછા ઉપધિ પડિલેહું? ઈચ્છ કહી બાકી રહેલા સર્વ વસ્ત્રો પડિલેહવા. પછી પ્રથમ જણાવ્યા મુજબ ઈરયાવહી કરી કાજે લઈ ઈરિયાવહી પડિકમી કાજે પરઠવે.
૧૫ પરિસિ ભણાવવાની વિધિ. છ ઘડી (૨૪ મીનીટની એક ઘડી થાય છે) દિવસ ચઢયા પછી અમારા દઈ ઇચ્છાબહુપડિપુત્રા પરિસિ? ઇ કહી ખમા દઈ ઈરિયાવહી પડિક્કમી એક લેગસ્સનો કાઉસ્સગ (ચંદેસૂનિમ્મલયરા સુધી) કરી ઉપર પ્રગટ લેગસ્સ કહી ખમા દઈ દચ્છા પડિલેહણ કરૂં? ઈ8 કહી મુહપત્તિ પડિલેહવી.
કહી પછી
પર પ્રગટ લેવલપસનો કાઉસ
૧ મહું જિણાણુની સઝાય પાછળ સૂત્રમાંથી જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org