________________
વિધિવિધા
: ર૯ઃ (એસ) પડિલેહવું. પછી ખમા દઈ ઈચછા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા દઈ ઈચ્છા ઉપધિ સંદિસાહું છું કહી ખમા દઈ ઈછા, ઉપાધિ પડિલેહું? ઈષ્ઠ કહીને બાકી રહેલા સર્વ વસ્ત્રો પડિલેહવા.
ત્યાર પછી એક જણે દંડાસણ જાચી લેવું. તેને પડિલેહી ઈરિયાવહિ પડિક્કમીને કાજે લે. કાજે શુદ્ધ કરી એટલે કોઈ જીવ જતુ વિગેરેની તપાસ કરી, ત્યાં જ સ્થાપનાચાર્યજી સન્મુખ ઉભા રહીને ઇરિયાવહિ કરી પછી કાજે એક સુપડીમાં લઈ ગ્ય સ્થાનકે “અણજાણુ જસુગ્ગ” કહીને પરઠવવો. પરઠવ્યા બાદ ત્રણ વાર “સિરે” કહેવુંપછી મૂળ સ્થાનકે આવી સૌએ સાથે દેવવંદન કરવું. - ત્યાર પછી ખમા દઈ એક નવકાર ગણું ઉભડક પગે બેસી એક જણે મન્ડ જિણાણુંની સક્ઝાય કહેવી. બપોરના તથા સાંજના દેવવંદન કર્યા પછી સઝાય કહેવી નહિ.
તા. ક–દરેક પિસાતીએ પિસહ લીધા પછી દહેરાસરે ચિત્યવંદન કરવા જવું જ જોઈએ.
૧૪. સાંજની પડિલેહણની વિધિ. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બહુપતિપુના પિરિસિ કહી ખમા દઈ ઈરિયાવહિં કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી ઉપર લેગસ્સ કહી ખમા દઇ. ઇરછા ગમણગમણે આલઉં ઇચ્છે એમ કહી નીચે મુજબ બેલવું.
દરિયાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનભંડમતનિખેવણ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુણિ, વચનગુણિ, કાયગુપ્ત, એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ઉમે સામાયિક પોસહ લીધે રૂડી પરે પાળ્યા નહિ, જે કાંઈ ખંડના વિરાધના હુઈ હેય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org