________________
૨૨૨ :
આવશ્યક મુક્તાવલી : આઠમા ખડ કાઉસગ્ગ અને થાય કહીએ છીએ ત્યાં સુધી કહેવું. પછી સામાયિક પારવાની વિધિની રીતે સામાયિક પારવા સુધી પ્રથમ પ્રમાણે કહેવું.
- ૭ પબ્ધિ પ્રતિક્રમણ વિધિ. - પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણમાં વંદિત કહી રહીએ ત્યાં સુધી સર્વ કહેવું, પણ ચૈત્યવંદન સકલાર્વતનું કહેવું, અને થયો સ્નાતસ્યાની કહેવી. પછી ખમાસમણ દઈને “દેવસિસ આલેઈઅ પડિકkતા ઇચ્છાકારેણું સંદિસહ ભગવાન ! પખ મુહપતિ પડિલેહું ?” એમ કહી મુહપત્તિ પડિલેહલી અને વાંદણ બે દેવાં. પછી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! સંબુદ્ધાખામણેણું અમ્મુદિઓહ અભિંતર પખિયં ખામેઉં? ઇચ્છે ખામેમિ પખિય, એક પકખસ પનરસ રાઈદીયાણું જ કિંચિ અપતિઅં” કહી, ઈછાકારેણ સંદિસહ ભગવન! પખિએ આલેઉં? ઇચ્છ આલેએમિ જે મે પમ્બિઓ અઈઆરે કઓ કહેવું. પછી “ઇચ્છાકરેણ સંદિસહ ભગવન્! પખિ અતિચાર આલઉં?” એમ કહી પખિ અતિયાર કહેવા. પછી “એવંકારે શ્રાવતણે ધર્મે શ્રી સમકિત ભૂલ બાર વ્રત, એક સે ચાવીશ અતિચારમાંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાહે સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિ હું મન– વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડ" એમ કહી, “સબૂરૂવિ પ—િ દુચિંતિમ દુભાસિઅ દુચ્ચિઠ્ઠિઓ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છ, તસ્સ મિચ્છામિ દુક્કડ” કહેવું. પછી “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પખિતપ પ્રસાદ કરે” એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહીએ – ચઉશ્કે, એક ઉપવાસ, બે આંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણું, આઠ બેસણું, બે હજાર સજઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડે.” તે વખતે તપ કર્યો હોય તે “પઈદ્ધિઓ” કહીએ અને કરે છે તે તહત્તિ” કહીએ. ન કરવો હોય તે અણુબોલ્યા રહીએ. પછી વાંદણાં બે દેવાં. પછી “ઈચ્છાકાપખામણે અભુઠ્ઠિઓહ અભિંતર અખિએ ખામેઉં? ઈછું, ખામેમિ પખએ એક પખસ્સ પનરસ રાઈદીયાણું જ કિંચિ અપત્તિ અં૦ ” કહી, સકળ સંધને મિચ્છામિ દુક્કડ દઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org