SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિવિધાને ( ૨૨૧ : બાવડે તો આઠ નવકારનો કાઉસગ્ન કર. મારી સિદ્ધાણું મુહાણું કહીને ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહી, વાંદણાં બે દેવાં. ત્યાંથી અભુદ્ધિઓ ખાલી વાંદણ બે દઈએ ત્યાં સુધી દેવસીની રીતે જાણવું. પણ જે ઠેકાણે “દેવસિઅં.” આવે તે ઠેકાણે “રાઈએ” કહેવું. પછી આયરિયઉવજઝાએ કરેમિ ભંતેઇચછામિ ઠામિ તસ્સ ઉત્તરી કહી તપચિંતવણીને અને તે કરતાં ન આવડે તો સેળ નવકારને કાઉસગ્ગ કરો. તે પારીને પ્રગટ લોગસ્સ કહી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદણુ બે દેવા. પછી તીર્થ વંદન–સકલ તીર્થ કહેવું. પછી યથાશક્તિએ પરચખાણ કરવું. પછી “ સામાયિક, ચવિસ, વંદન, પડિકામણ. કાઉસગ્ન, પચ્ચખાણ કર્યું છે છ.” એમ કહી છે આવશ્યક સંભા વાં. તેમાં પચ્ચખાણ કર્યું હોય તે કર્યું છે જ કહેવું, અને ધાર્યું હેય તો ધાર્યું છે જી એમ કહેવું. પછી ઇછામ અણુસદ્ધિ ન ખમાસમણાણું નમકહત કહીને વિશાલચન કહેવું, અને સ્ત્રીએ સંસારદાવાની ત્રણે થાય કહેવી. પછી નમુત્યુનું અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમકહેત કહી કલ્યાણકંદની પ્રથમ થાય કહેવી. પછી લોગસ્સા પુખરવરદી, સિદ્ધાણું બુદ્ધાણું કહી અનુક્રમે ચાર થેય કહીએ છીએ ત્યાં સુધી સર્વ કહેવું. પછી નમુથુછુંકહી ભગવાન આદિ ચારને ચાર ખમાસમણે વાંદવા. પછી જમણે હાથ ચરવળા ઉપર સ્થાપી અાઈજેસુ કહેવું. પછી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન, સ્તવન, જય વીયરાય કાઉસગ્ગ, થાય પર્વત કહીએ છીએ ત્યાં સુધી કહેવું. પછી ખમાસમણપૂર્વક શ્રી સિદ્ધાચલજીનું ઐયવંદન, સ્તવન, જય વિયરાય ૧ તપચિંતવન કાઉસગ્ન વિધિ આગળ આપે છે. ૨ પિસહવાલાએ નમુથુર્ણ પછી ખમા લઈ બહુવેલ સંધિસારું અને બહુવેલ કરશું, એ આદેશ માંગવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy