SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિવિધાનો : ૨૨૩ પછી વાંદણું બે દેવાં. પછી “દેવસિઅ આલેઈઅ પડિતા ઈછાકા ભગવન! પખિ પડિકમામિ ?” વડીલ સમ્મ પડિક્કમેહ એમ કહે ત્યારે શિષ્ય સમ્મ પડિકકમામિ, ઇચ્છ” એમ કહી, કરેમિ ભંતે સામાઇયં કહી, ઈચ્છામિ પડિકમિઉં જે મે પખિઓ અઈઆરે કહેવું. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિર પખિસૂત્ર કર્યું ” એમ કહી, ત્રણ નવકાર ગણું સાધુ હોય તે પખિ સત્ર કહે, અને સાધુ ન હોય તે ત્રણ નવકાર ગણુને શ્રાવક વંદિતુ કહે. પછી સુખદેવયાની થાય કહેવી. પછી નીચા બેસી જમણે ઢીંચણ ઊભે રાખી એક નવકાર ગણું કરેમિ ભંતે. ઈચ્છામિ પડિ કહી વંદિત્ત કહેવું. પછી કરેમિ ભંતે ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ જે મે પખિઓ૦ તસ્સ ઉત્તરી અન્નત્ય કહી બાર લોગસ્સને કાઉસ્સગ્ન કરવો. (તે લોગસ્સ ચંદે નિમ્મલયર સુધી કહેવા.) ન આવડે તો અડતાલીશ નવકારનો કાઉસગ્ગ કરી પારો. પારીને પ્રગટ લેગસ્સ કહી, મુહપત્તિ પડિલેહીને વાંદણ બે દેવાં. પછી ઈચ્છાકારેણ સમાપ્તખામણું અભુદ્ધિઓહ અભિંતર પરિખ ખામેઉં? ઇ ખામેમિ પખિએ' એમ કહી “એક પખસ્સ પનરસ રાઈદિયાણું જ કિંચિ અપત્તિ ” કહેવું. પછી ખમાસમણ દઈને ‘ઇચ્છાકા કહી પખિ ખામણું ખાણું ?” એમ કહી ખામણ ચાર ખામવાં. પછી દેવસિ પ્રતિક્રમણમાં વંદિતુ કહ્યા પછી વાંદણ દઈએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિની પેરે જાણવું, પણ સુઅદેવયાની થેયને ઠેકાણે જ્ઞાનાદિની થાય કહેવી. તેમાં પહેલે કાઉસ્સગ્ન ભુવણુદેવયાને કરવો. જિસે ખિતે ને ઠેકાણે યસ્યાઃ ક્ષેત્રે કહેવી. સ્તવન અજિતશાંતિનું કહેવું. સજઝાયને ઠેકાણે નવકાર, ઉવસગ્ગહર કહી સંસારદાવાની થેયે ચાર કહેવી. લઘુશાંતિને બદલે બૃહશાંતિ (મોટી શાંતિ) કહેવી. • શ્રાવકને ચાર ખમણ ખામવાની રીત કે પહેલા બે ખામણામાં ખમાસમણ દઈ કટાસણ ઉપર હાથ વાપી એક નવકાર ગણું સિરસા મણસા મધ્યએણુ વંદામિ કહેવું. ત્રીજામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy