SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૬ : આવશ્યક મુક્તાવલી આઠમે ખંઢ પછી ઊભા થઈ અરિહંતચેઈઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસગ્ન કરી પારીને નમેહંત કહી થાય કહેવી. ૩ સામાયિક લેવાને વિધિ. પ્રથમ સ્થાપનાચાર્યજી ન હોય તે ઊંચે આસને પુસ્તક વિગેરે મૂકીને શ્રાવક શ્રાવિકાએ કટાસણું, મુહપત્તિ, ચરવળે લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, જગ્યા પુંછ, તેના પર કટાસણું પાથરી તે પર બેસવું. પછી મુહપત્તિને ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણા હાથને સ્થાપના સન્મુખ રાખી એક નવકાર અને પંચિંદિય કહેવા. પછી ઈચ્છામિ ખમાસમણ દઈ, “ઈરિયાવહિયં, તસ્સ ઉતરી, અન્નથુ ઊસિએણું” કહી એક લેગસને (ચંદેસુ નિમ્મલયરા સુધી) ન આવડે તો ચાર નવકારને કાઉસગ્ગ કરો. અને “નમે અરિહંતાણં' પદ બેલી, કાઉસગ્ય પારી પછી લોગસ્સ કહે. પછી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? ઈચ્છે ” એમ કહી પચાસ બેલ ચિતવવા. સાથે મુહપત્તિની પડિલેહણ કરવી. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવની સામાયિક સંદિસાહુ ઇચ્છ” બોલી, વળી ખમાસમણું દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક કાઉં? ઈચ્છ” એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું “ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચરાજી” કહી, ગુરુ અથવા વડિલ હોય તો તેમની પાસે “કરેમિ ભંતે' ઉચ્ચરવું. ન હોય તે પિતે “કરેમિ ભંતે - નો પાઠ બોલ. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેમણે સંદિસાહું ઇચ્છ' કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણે ઠાઉં? ઈછું' કહી, ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવની સજઝાય સંદિસાહું? ઈચ્છ' કહી ખમાસમણ દઈ “ઇરછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy