________________
ખંડ આઠમો વિધિવિધાને.
૧ ગુરૂવંદન વિધિ, પ્રથમ બે ખમાસમણ દેવા. પછી ઈચ્છકાર સુહરાઈને પાઠ કહે. પછી અભુદ્ધિઓ ખામ.
બપોરના સાડાબાર સુધી સુતરાઈ પાઠ બેલવો. ત્યારપછી સુહદેવસી પાઠ બેલવો. પદવીધર સાધુ મહારાજ હેય તે ઈચ્છકાર પછી એક ખમાસમણ દઈ પછી અભુદ્ધિએ ખામ.
૨ ચૈત્યવંદન કરવાને વિધિ. પ્રથમ ત્રણ ખમાસમણ દેવા. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છ. એમ કહી દરેક ચૈત્યવંદન પહેલા નીચે મુજબ બેલવું.
સકળકુશળવહિલ પુષ્કરાવમેળે દુરિતતિમિરભાનુઃ કપાપમાનઃ ભવજલનિધિત, સર્વસંપત્તિહેતુઃ
સ ભવતુ સતત વર, શ્રેયસે શાતિનાથઃ ઉપર મુજબ બોલ્યા પછી ચિત્યવંદન કહેવું. પછી જે કિંચિ કહી, બે હાથ જોડી નાસિકા સુધી હાથ ઊંચા રાખી નમુથુનું, જાવંતિ ચેઈઆઈ કહી, એક ખમાસમણ દઈ, ‘જાવંત કેવિ સાદુ,” તથા નમેષત કહી ઓછામાં ઓછી પાંચ ગાથાનું ભાવવાહી રતવન બોલવું. પછી બે હાથ જોડી લલાટે લગાડી જય વીયરાય સંપૂર્ણ કહેવા (આભવમખેડા કહ્યા પછી હાથ જરા નીચે ઉતારી લેવા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org