________________
આવશ્યક મુક્તાવલી : સાતમે ખt કહ્યાણકંદ-આ શ્રી ઋષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ છે.
સંસારરાવા–આ શ્રી મહાવીર સ્વામી વિગેરેની સ્તુતિ છે. શ્રી હરિભદ્રસૂરિજીએ રચી છે.
પુખરવરદી (શ્રતસ્તવ)–આમાં વિચરતા તીર્થકરેની તથા જ્ઞાનની રતુતિ . - સિદ્ધાણં બુદ્વાણુ (સિદ્ધાસ્તવ)-આમાં સર્વસિદ્ધ, મહાવીરસ્વામી, નેમિનાથ તથા અષ્ટાપદ ઉપર વિરાજમાન વીશ તીર્થકરોની સ્તુતિ છે.
વેયાવચ્ચગરાણું–આથી સમકિતી દેવને સંભારવામાં આવે છે.
ઇચ્છામિ ઠામિ–આથી આખા દિવસમાં લાગેલાં પાપને સામાન્ય રીતે જાહેર કરી તેની માફી માગવામાં આવે છે.
નાણુમિ-આ આઠ ગાથામાં જ્ઞાનાદિ પાંચ આચારના ભેદોનું વર્ણન છે.
વાંદણુ (સુગુરુવંદન)-આથી સુગુરુને વંદન કરી તેમની પ્રત્યે થયેલા દોષની ક્ષમા યાચવામાં આવે છે.
સાત લાખ-આમાં ચેરાશી લાખ નિવાળા જીવમાં જે છે હયા હોય તે બાબત મિચ્છામિ દુક દેવામાં આવે છે.
અઢાર પા૫સ્થાનક-આમાં અઢાર પ્રકારે પાપ બંધાય છે તેનાં નામ છે અને પછી તેવી રીતે કરેલાં પાપની ક્ષમા માંગવામાં આવી છે. (મિરછા દુક્કડ દેવામાં આવે છે. ) * સવસ્સવિ-આમાં લાગેલાં પાપને અતિ ટૂંકમાં કહેવા સાથે તેની માફી માગવામાં આવી છે.
. પહેલી ગાથામાં અમુક તીર્થંકરની, બીજી ગાથામાં સર્વજિનની, ત્રીજીમાં જ્ઞાનની અને ચોથીમાં શાસનદેવદેવીની સ્તુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org