________________
“ક્ષિસ ભાવા
: ૦૯ :
કેમિ ભંતે—મ સામાયક લેવાનું પચ્ચખ્ખાણ છે. એમાં સામાયિક લઇને નિંદા, વિકથા વિગેરે પાપકાય ન કરવુ તે બતાવ્યું છે. સામાઇઅવયત્તો—આમાં સામાયિક એ એ ધડીનું ચરિત્ર છે તે બતાવ્યુ છે. તેથી તેનું વારવાર કરવાપણું બતાવ્યું છે. તે સામાયિક ભારતી વખતે ખેાલાય છે.
જચિંતામણિ—આ શ્રી ગાતમસ્વામીએ રચેલું ચૈત્યવંદન છે. એમાં અષ્ટાપદ પર્વત ઉપર બિરાજેલા ચેવીશ તીથ કરીને તથા બીજા ત્રણ તીર્થંકરા અને સ તીર્થાને નમસ્કાર કરવામાં આવેલ છે.
જ' કિચિ—આમાં જે કાઈ નામરૂપે તીથ હોય તેને તથા ત્રણ લેાકમાં રહેલી જિનપ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવ્યે છે.
નમ્રુત્યુણ (શક્રસ્તવ}—ઇંદ્ર મહારાજ જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે આ સૂત્ર ખેલે છે. એમાં ભગવાનના ગુણાનું વર્ષોંન છે. જાતિ ચેઇઆઇ—આમાં ત્રણે લેાકમાં રહેલી પ્રતિમાઓને નમસ્કાર કર્યાં છે.
જાવંત કેવિ સાહૂ—આમાં ભરત, અરવત અને મહાવિદેહની અંદર રહેલા સ સાધુએને (સાધ્વીઓને) નમસ્કાર કરવામાં આવ્યેા છે.
નમાડહું ત્——આમાં પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કર્યાં છે. સાચાય શ્રી સિદ્ધસેનાંદવાકરસૂરિજીનું રચેલ છે.
ઉવસગ્ગહરમ શ્રી પાર્શ્વનાથનું ગુણસ્તુતિરૂપ તંત્રન શ્રી ભદ્રમહુસ્વામીનુ રચેલું છે, તે સવ વિજ્ઞોના નાશ કરનાર છે.
જય વીયરાય આમાં પ્રભુતી પાસે કેટલીક ઉત્તમ પ્રાથના કરવામાં આવી છે.
અરિહંતચેઇચ્છાણ (ચૈત્યસ્તવ)—આમાં જ્યાં દેવવંદન કરતા એએ તે એક દહેરાની પ્રતિમાઆને વંદન કરવામાં આવ્યું છે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org