________________
પંચપ્રતિક્રમણાદિ સૂત્રેા
: ૨૦૫ :
પંચવિધ સ્વાધ્યાય ન કીધા. ધર્મધ્યાન શુકલધ્યાન ન યાયાં, આન્તધ્યાન રૌદ્રધ્યાન ક્યાયાં. ક્રમ ક્ષય નિમિત્તે લેગસ ક્રેશ, વીશના કાઉસ્સગ્ગ ન કીધેા. અભ્યંતર તપ વિષયિએ અનેરા જે કાઇ અતિચાર પક્ષ ૧૫
વીર્યંચારના ત્રણ અતિચાર. અણીગૃદ્ધિઅબલવીરિ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પાસહ, દાન, શીલ, તપ, ભાવનાર્દિક ધમ કૃત્યને વિષે મન, વચન, કાચાતણું ઋતુ' `ખળ, છતું ીય ગેાપત્યું. રૂડાં પ’ચાંગ ખમાસમણુ ન દીધાં. વાંઢાતા આવત્તવિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિકમણુ કીધું. વીર્યંચાર વિષષયએ અનેરા જે કાઈ અતિચાર પક્ષ૦ ૧૬ નાણુાઇ અરું પઇવય, સમ્મ સલેહણ પણ પન્નર કમ્મસુ બારસ તપ વિરિઅ તિગ, ચવીસ' સય અઈયારા. ૧
પડિસિદ્ધાણુ કરણે પ્રતિષિદ્ધ અભક્ષ્ય, અનંતકાય, બહુખીજભક્ષણુ, મહાર’ભ, પરિગ્રહાર્દિક કીધાં. જીવાજીવાર્દિક સૂક્ષ્મ વિચાર સહ્યાં નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્રપ્રરૂપણા કીધી; તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેાલ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, રતિ અતિ, પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય-એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમાઘાં હાય. નિકૃત્ય, પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં, અનેરું' જેકાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમાઘુ` હાય,
૧ ઇંદ્રિયા અને શરીરની શક્તિ. ૨ આત્માની શક્તિ ૩ શૂન્ય ચિત્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org