________________
* ૨૦૪ :
આવશ્યક મુક્તાવલી : સાતમો ખંડ પ્રભાવ લગે રાજત્રાદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંક્યા, પરલોકે દેવ દેવેંદ્ર, વિદ્યાધર, ચક્રવતતણી પદવી વાંછી. સુખ આવે છવિતવ્ય વાંચ્યું; દુઃખ આવે મરણ વાંચ્યું; કામગતણી વાંછા કીધી. સંલેષણવ્રત વિષયિઓ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૧૩ આ તપાચાર બાર ભેદઃ છ બાહ્ય, છ અત્યંતર. અણસણમૂરિયાઅણસણભણી ઉપવાસ વિશેષ પર્વતિથે છતી શક્તિએ કીધે નહિં. ઊદરીવ્રત તે કેળીયા પાંચ-સાત ઊણ રહ્યા નહિં. વૃત્તિસંક્ષેપ, તે દ્રવ્યભ| સર્વ વસ્તુને સંક્ષેપ કીધે નહીં. રસત્યાગ, તે વિગ ત્યાગ ન કીધે. કાયકલેશવેચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સંલીનતા–અંગોપાંગ સંકેચી રાખ્યાં નહિં. પચ્ચખાણ ભાંગ્યાં. પાટલે ડગમગતે ફેડ્યો નહીં. ગંઠસી, પિરિસી, સાઢપરિસી, પરિમઠ્ઠ એકાસણું, બેસણું, નવી, આંબિલ પ્રમુખ પચ્ચખાણ પારવું વિસાયું. બેસતાં નવકાર ન ભ, ઉઠતાં પચ્ચખાણ કરવું વિસાયું. ગંઠસીઉં ભાંગ્યું. નીવિ, અબિલ, ઉપવાસાદિક તપ કરી, કાચું પાણી પીધું. વમન હુએ. બાહા તપ વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ૦ ૧૪ - અત્યંતર તપ–પાયચ્છિત વિષ્ણુએ મન શુધે ગુરુ કહે આલેયણ લીધી નહીં. ગુરુદત્ત પ્રાયશ્ચિત તપલેખાશુધે પહુંચાડ્યો નહીં. દેવ, ગુરુ, સંઘ, સામી પ્રત્યે વિનય સાચ‘નહીં. બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કધું. વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધમ કથા લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org