________________
પંચપ્રતિકમણાદિ સૂત્ર માણે) ઊર્વદિશ, અદિશિ, તિર્યચક્રિશિએ જાવાઆવવાતણું નિયમ લઈ ભાંગ્યા. અનામેગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘીપાછી મોકલી. વહાણ વ્યવસાય દીધા. વર્ષાકાળે ગામતરુ કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી બીજી ગમા વધારી. છઠું દિગપરિમાણ વ્રતવિધિઓ અનેરા જે કઈ અતિચાર પક્ષ૦ ૬
સાતમે ભેગપગ વિરમણવ્રતે ભેજન આશ્રી પાંચ અતિચાર અને કહુંતી પંદર અતિચાર, એવું વીશ અતિચાર. સચિત્ત પડિબદધેસચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપકવાહાર, દુપકવાહાર, તુરછૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પિક, પાપડી ખાષાં.
સચ્ચિદવવિગઈ–વાણુહલવસ્થકુસુમેસુ? વાહણરાયણ વિલેણુ, અંભદિસિન્હાણુભૉસ. ૧
એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લેઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂલા, ગાજર, પિંડ, પિંડાળું, કચરે, સૂરણ, કુળી આબલી, ગળે, વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પિળી, રોટલી, ત્રણ દિવસનું એદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચુ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડા, અજાણ્યાં ફળ, ટીંબરુ, ગંદા, મહેર, બળ અથાણું, “આંબલ બેર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભૂજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શીરાવ્યા તથા T 1 અજાણુતાં. ૨ મોકલવાની વસ્તુ. ૩ કર્ણકાચી-કુમળી. ૪ ખાટાં.
-
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org