________________
પંચપ્રતિકમણાદિ સૂત્ર
૪ ૧૫ : અનેરા દર્શનીયાત કણ મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યાવિના ભૂલાવ્યા મોહ્યા. કુશા શીખ્યાં. સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવછરી, હોળી, બળેવ, માહિ પુનમ, અજાપડ, પ્રેતબીજ, ગોરીત્રીજ, વિનાયકાથ, નાગપંચમી, ઝીલણ છઠ્ઠી શીલ સાતમી, ધ્રુવ આઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ બારશી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા આદિત્યવાર, ઉત્તરાયણ નેવેદ્ય કીધાં, નદક, યાગ, લેગ ઉતારણ કીધાં, કરાવ્યાં, અનુમેઘાં. પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ કહે, વાવીએ, સમુદ્ર, કુડે, પુણ્ય હેતુ નાન કીધાં, કરાવ્યાં અનુમોઘાં, દાન દીધાં ગ્રહણ, શનિશ્ચર, માહ માસે નવરાત્રીએ નાહ્યા. અજાશુના ઉથાપ્યા અનેરાં વ્રત વતેલાં કીધાં, કરાવ્યાં, વિતિગિચ્છાધર્મસંબંધીયા ફળતણે વિષે સંદેહ કીધે. જિન અરિહંત ધર્મના આગર, વિપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઈસ્યાગુણભણી ન માન્યા, ન પૂછ્યા. મહાસતી, મહાત્માની ઈહલેક પરલેક સંબંધીયા ભેગવાંછિત પૂજા કીધી, રેગ આતંક કષ્ટ આવે ખીણ વચન ભંગ માન્યા. મહાત્માના ભાત, પાણુ, મલ શભાતણી નિંદા કીધી. કુચારિત્રિયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણ પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રતિ માંડી દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ મા કીધે, શ્રીસમ્યકત્વ વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦
પહેલે સ્થલપ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર વહ બંધ "છવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢ ઘાવ ઘાલે,
૧ અજાણુ માણસે એ સ્થાપેલાં એવાં. ૨ આકર. ૩ પ્રહાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org