________________
સ્નાત્ર પૂજા વિધિ
- ૧૫૭ :
૧૦. વા–સંચાર વિગેરે થવાની તૈયારીમાં તરત જ દહેરાસર બહાર નીકળી જવું.
૧૧. દહેરાસરમાં ત્રણુ પ્રદક્ષિણા, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીને પ્રાપ્ત કરી ચેારાસી લાખ ચેાનિના ફ્રા ટાળવા માટે દેવાય છે. દોડધામ કરી નીચુ જોયા વિના પ્રદક્ષિણા દેવાથી જીવાની હિંસા થઈ જાય છે અને તેથી ફેરા આછા થવાને બહલે અધિક ન થઈ જાય તે માટે બહુ જ ઉપયોગપૂર્વક નીચે જોઇને પ્રદક્ષિણા આપવી.
સાત પ્રકારની શુદ્ધિ
અંગ વસન મન ભૂમિકા, પૂજાપગરણુ સાર; ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.
૧ અગશુદ્ધિ-શરીર ખરાખર શુદ્ધ થઈ રહે એટલા માપસર અચિત્ત જળથી સ્નાન કરીને કૈારા રૂમાલથી શરીરને ખરાખર લૂછવુ. તથા ન્હાવાનું પાણી ઢોળતાં જીવ-જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવુ.
૨ વશુદ્ધિ—પૂજા માટે પુરુષાએ બે વસ્ર અને સ્ત્રીઆએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવા. પૂજા માટેના વો મુખ્યતયા સફેદ, ફાટ્યા કે બગડ્યા વગરના તથા સાંધ્યા વિનાના રાખવા. એ વઓ રેશમી હેાય તે પણ હુંમેશા ધાવા જોઇએ. તથા સુગંધિત પદાર્થાથી વાસિત કરવા જોઇએ. પૂજાના કપડા પહેરીને વગર ન્હાયેલાને કે અશુદ્ધ વસ્ત્રવાળાને અડવું નહિં. જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર
૩ મનશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org