SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ + ૧૫૬ : આવશ્યક મુક્તાવલી : છઠ્ઠો ખંડ ૩. મોટા મોટા ઘાંટા પાડી બીજાના ચૈત્યવંદનને ખલેલ પહોંચાડવી નહિ પણ ધીમા અવાજે બોલવાને અભ્યાસ રાખ. ૪. દહેરાસરમાં પૂજા કરવા માટે ખેલ કપડાએ કેટલાક શરીરને પસીને તથા નાકને ગ્લેશ્ય સાફ કરે છે. તેવા હાથથી તથા ગંદા કપડાથી પૂજા કરવામાં આશાતના થાય છે. તેને પણ દરેકે ખાસ ખ્યાલ રાખવે. પ. પૂજા કરતી વખતે રૂમાલ રાખવામાં આવે છે. તેના આઠ પડ થતા નથી, માટે ખેસ રાખ. ખેસના આઠ પડ કરી નાસિકા ઉપર બાંધવા. નાસિકા ખુલ્લી રાખવી નહિ. નાસિકાની દુર્ગધ પ્રભુ ઉપર જવાથી આશાતના થાય છે. ૬. કેટલાક લેકે માત્ર શેખને ખાતર ગંજીફ઼ાક પહેરીને પૂજા કરે છે તે ઠીક ન કહેવાય. પૂજામાં માત્ર બે કપડા રાખવાના છે. ( માંદગીના કારણે કઈ ગંજીફાક રાખી પૂજા કરે એ જુદી વાત છે.) ૭. પૂજા કરવાના કપડાથી શરીર સાફ કરવું નહિ, પણ તેને માટે જુદે ટુવાલ રાખવે. ૮. પહેલા દ્રવ્યપૂજા (અંગપૂજા) કર્યા પછી ચૈત્યવંદનરૂપ ભાવપૂજા કરવી. - ૯. સમય ઓછો હોય તે ચેડા જ ભગવાનને પૂજા કરવી પરતુ જેમ ગમે તે જગ્યાએ પૂજા કરી વેઠ ઉતારવા જેવું કરવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy