________________
+ ૧૫૬ :
આવશ્યક મુક્તાવલી : છઠ્ઠો ખંડ ૩. મોટા મોટા ઘાંટા પાડી બીજાના ચૈત્યવંદનને ખલેલ પહોંચાડવી નહિ પણ ધીમા અવાજે બોલવાને અભ્યાસ રાખ.
૪. દહેરાસરમાં પૂજા કરવા માટે ખેલ કપડાએ કેટલાક શરીરને પસીને તથા નાકને ગ્લેશ્ય સાફ કરે છે. તેવા હાથથી તથા ગંદા કપડાથી પૂજા કરવામાં આશાતના થાય છે. તેને પણ દરેકે ખાસ ખ્યાલ રાખવે.
પ. પૂજા કરતી વખતે રૂમાલ રાખવામાં આવે છે. તેના આઠ પડ થતા નથી, માટે ખેસ રાખ. ખેસના આઠ પડ કરી નાસિકા ઉપર બાંધવા. નાસિકા ખુલ્લી રાખવી નહિ. નાસિકાની દુર્ગધ પ્રભુ ઉપર જવાથી આશાતના થાય છે.
૬. કેટલાક લેકે માત્ર શેખને ખાતર ગંજીફ઼ાક પહેરીને પૂજા કરે છે તે ઠીક ન કહેવાય. પૂજામાં માત્ર બે કપડા રાખવાના છે. ( માંદગીના કારણે કઈ ગંજીફાક રાખી પૂજા કરે એ જુદી વાત છે.)
૭. પૂજા કરવાના કપડાથી શરીર સાફ કરવું નહિ, પણ તેને માટે જુદે ટુવાલ રાખવે.
૮. પહેલા દ્રવ્યપૂજા (અંગપૂજા) કર્યા પછી ચૈત્યવંદનરૂપ ભાવપૂજા કરવી. - ૯. સમય ઓછો હોય તે ચેડા જ ભગવાનને પૂજા કરવી પરતુ જેમ ગમે તે જગ્યાએ પૂજા કરી વેઠ ઉતારવા જેવું કરવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org