________________
સ્નાત્ર પૂજા વિધિ
: ૧૫ : શ્રેણિક કણ સત્યકી વિદાબર, કેણિક નરપતિ રે; ઈત્યાદિક જિનપૂજ પસાથે, તીર્થકર પર પાયા રે. જિ. જેણે નરભવ શ્રાવક કુળ પામી, જિનવર ગુણ નવી ગાય જેણે જિનરાજની સેવા ન કીધી, એ જનની કાં જાયો રે. જિ. ત્રણ ભુવન મનવાંછિત પૂરણ સુરતરુ સમવડ આયે; મિથ્યા વિષ ચૂરણ પ્રભુ ધ્યાતા, સમકિત સુયશ સવારેજિ (એ પ્રમાણે કહીને પછી શાનિકળશ કરે. તે હવણના જળવડે એક કળશમાંથી અખંડ ધારાએ કુંડીમાં એક નવકાર તથા “મટી શાનિત બેલતાં કરે.)
પૂજા કરનારાઓને જરૂરી સૂચના ૧. સંસારના તમામ પાપ-વ્યાપારોને છોડવાની શરતરૂપ પ્રથમ નિસિહી કહીને દહેરાસરમાં પેસનારાઓ પછી સંસાર સંબંધી વાત કરવી નહિ, કારણ કે તેમ કરવાથી નિરિસહી કહેવાને કાંઈ અર્થ સરતો નથી. તથા પિતે કરેલી શરતને પિતે જ ભંગ કરે છે માટે દહેરાસરમાં હેઈએ ત્યાં સુધી સંસાર સંબંધી વાતને છોડી દેવી.
૨. પિતાના કપાળ ઉપર સાચવીને બરાબર જે જગ્યાએ જોઈએ તે જ જગ્યાએ ચાંલ્લો કરવાની દરકાર રાખનારા પ્રભુ
ની નાની પ્રતિમાઓની પૂજા કરતાં અંગ ઉપર પૂજા થાય છે કે અંગ બહાર થાય છે તેનું બીલકુલ ધ્યાન રાખતા નથી. અરે ! ભગવાનનું મોટું પણ કેશરથી ઢાંકી દે છે તે ઉચિત થતું નથી. તે માટે પૂરતે ખ્યાલ રાખવે.
* ૧૦ મા ખંડમાં આપેલ નવ સ્મરણમાંથી મટી શાંતિ જોઈ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org