________________
સ્નાત્ર પૂજા વિધિ સુરને એક એલે, એ અઢીસું અભિષેકે ઈશાનદિ કહે મુજ આપે, પ્રભુને ક્ષણ અતિરેકો આ૦ ૪ તવ તસ ખેાળે ઠરી. અરિહને, સહમપતિ મનરશે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી હ્વણુ કરે પ્રભુ અંગે, પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રાલે, મંગળ દી આરતી કરતાં, સુરવર જય જય બોલે. આ૦ ૫ ભેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનની ઘર માતાને સેંપી, એણિપેરે વચન ઉચ્ચારી, પુત્ર તુમારે સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચધાવ્ય રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર. આ૦ ૬ બત્રીશ કાઠિ કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરવા કારણ, દ્વિપ નંદીસર જાવે, કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. આ૦ ૭ તપગચ્છ ઈસ સિંહસૂરીસર કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પચાસતણે પદ, કપૂરવિજય ગંભીરા, ખીમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય તસ શિષ્ય, જિન જન્મમહત્સવ ગાયા. આ૦ ૮ ઉત્કૃષ્ટ એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હષ વધાઈ. આ૦ ૯
અહીં કળશાભિષેક કરીએ. પછી દૂધ, દહીં, વૃત, જળ અને શર્કરા એ પંચામૃતને પખાલ કરીને પછી પૂજા કરીએ ને ફૂલ ચઢાવીએ. પછી ૧ણ ઉતારી આરતી કરવી. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org