________________
: ૧૪૬ :
આવશ્યક મુક્તાવલી : છ ખંડ પ્રતિમાજીને આડે પડદે રાખી સનાત્રીઆએ પોતાના નવ અને કુંકુના ચાંલ્લા કરવા. પછી પડદે કાઢી નાંખી મંગલ દિ ઉતાર. જે નાત્ર ભણાવ્યા પછી તરત જ શાન્તિ કલશ ભણાવવું હોય તો આ બધી ક્રિયા પછી કરવી.
શક્તિ કળશની વિધિ ' ૧ પ્રભુજીના હવણનું પાણી કુંડીમાં હોય તે ગળી લઈ તેનાથી કળશ ભર. - ૨ એક જણ કળશના નાળચા વાટે કુંડીમાં જળધારા કરે અને મટી શાંતિ બેલે પરન્તુ ધારા તૂટવા ન દેતાં જળધારા અખંડ રાખે જ જવી. તેથી કળશમાં પાણી ન ખૂટે માટે બીજાએ તેમાં પહેલું ગળી લીધેલું પાણી રેડથે જ જવું જોઈએ.
૩ મટી શાંતિ પૂરી થયા બાદ એ શાંતિ જળથી સૌએ બ્લવણ વંદન કરી (મસ્તકે ચઢાવી) શાંતિ કળશને વિધિ પૂર્ણ કરે.
૪ ત્યાર પછી એક નવકારને કાઉસ્સગ થેય સુધી, * ભાવ પૂજા તરીકે ચૈત્યવંદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org