________________
ખંડ-છઠ્ઠો શ્રી સ્નાત્ર પૂજા તથા પૂજાની વિધિ
સ્નાત્ર વિધિ ૧. પ્રથમ ત્રણ ગઢને બદલે સુંદર ત્રણ બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું.
૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેશરને સાથી કરી ઉપર ચેખા પૂરીને શ્રીફળ મૂકવું.
૩. પછી તે જ બાજોઠ ઉપર કેશરના સાથીયા આગળ બીજા ચાર સાથીયા કરી તે ઉપર ચાર કળશ પંચામૃતથી ભરી દરેક કળશને નાડાછડી બાંધીને મૂકવા.
૪. સિંહાસનના મધ્ય ભાગમાં કેશરને સાથી કરી ચેખા પૂરી રૂપાનાણું મૂકી ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના પ્રતિમાજી પધરાવવા.
૫. વળી પ્રતિમાજીની આગળ બીજે સાથી કરી તેના ઉપર સિદ્ધચક્રજી પધરાવવા.
૬. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચે ઘીને દી મૂકવે. તથા ડાબી બાજુએ ધૂપથાણું મૂકવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org