________________
સ્નાત્ર પૂજા વિધિ
: ૧૩૭ : ૭. પછી સનાત્રીયાઓએ હાથે નાડાછડી બાંધી હાથમાં પંચામૃત ભરેલ કળશ લઈ, ત્રણ નવકાર ગણી, પ્રભુજીને તેમ જ સિદ્ધચક્રજીને પખાળ કર. * ૮. પછી વાળાકુંચી કરી, પાણુને પખાળ કરી, ત્રણ અંગલુછણ કરી કેશરવડે પૂજા કરવી.
૯ પછી હાથ ધૂપી પિતાના જમણા હાથની હથેળીમાં કેસરને ચાંલ્લો કરો.
૧૦. પછી કુસુમાંજલિને થાળ લઈ જનાત્રીયાઓએ ઊભા રહેવું. પંડિત શ્રી વીરવિજયજીકૃત સ્નાત્ર પૂજા.
પ્રથમ કલશ લઈ ઊભા રહેવું
કાવ્ય કૃતવિલંબિતવૃત્તમ્ સરસ શાન્તિ સુધારસસાગર, શુચિતરં ગુણરત્ન મહાગર; ભવિકપંકજ બેધ દિવાકર પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. ૧
દેહા
અહીં પખાલ કર. કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક, મજજનપીઠે થાપીને, કરીયે જળ અભિષેક. ૨ કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org