________________
છે ૧૦૪ :
આવશ્યક મુક્તાવલી : પાંચમે બં ગતિ ચારકી નદીયાં જારી હૈ, ભવસાગર બડા હી ભારી હે; મમતા વશ વહાં બસેરા હૈ, કર્યો માનત મેરા મેરા હૈ. તું ૫ મન આત્મકમલ મેં જોડલીયા, લબ્ધિ માયા છોડ દીયા ગુણ મસ્તક સંજમ શેરા હૈ, કાં માનત મેરા મેરા હૈ. તું૬
વૈરાગ્યવર્ધક સઝાય. ( રાગ-ઓ માડી મારી નાડેના ધબકારા.) એ જીવતારે તારી મતિ તું કેમ બગાડે? નહિ ધર્મપ્રેમ લગાડે
તારી કાલઘુઘરી વાગે. એ જીવડારે તું નર્ક નિગોદે ફસીયે, તને ક્રોધ સાપે ડસી;
નહિ ધર્મધ્યાનમાં વસી. તારી. ૧ એ છવડારે વિષયારસને પીતે, પ્રભુ આગમથી નહિ બને;
તને લાગશે કર્મ પલીતે. તારી૦ ૨ એ જીવડારે કેમ મેહનિંદમાં સૂતા, દુઃખરૂપ પડે શિર જુતા,
તું બના વિષયના કુત્તા. તારી ૩ એ જીવડારે તારા શ્વાસ આવે ને જાવે, પરલેકની વાટ બતાવે;
ધન કણ કંચન રહી જાશે. તારી ૪ એ જીવડારે એ દેહ મુસાફિરખાના, એક દિન થવું છે રવાના
તું સમજી લેને શાણ. તારી પ એ જીવવારે તું મારું મારું કરી માને, તારું ભાન નહિ ઠેકાણે
ગફલતમાં રાચે શાને? તારી ૬ ઓ જીવડાંરે તને કર્મ નાચ નચાયા, છે નશ્વર કાચી કાયા
તું છોડ જગતની માયા. તારી૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org