________________
સજઝાયો
: ૧૩૩ ખેર અંગારે ભરી સગડી, મૂકી નિજ શિર પરે, ધન્ય ગજસુકુમાલ મુનિ, ચીકણું કર્મો હરે. નરજન્મ૫ એક એક પ્રદેશમાં, અનન્ત મરણે તે લહ્યાં, એક શ્વાસોશ્વાસમાં, સત્તર અધિક મરણે સહ્યાં; અમૂલ્ય વચને વીરકેરાં, સાંભળી બુઝક્યો નહિ, ગહન ગતિ હા! મોહની, ધર્મ તે સૂઝયો નહિ. નરજન્મ ૬ ધર્મ શ્રી જિનરાજ કેરે, મેળવ્ય શુભ ભાગ્યથી, કેળ સંયમ સ્વભાવે, ચરણ પાળે ભાવથી; સુખડાં રૂડાં છે મુકિતકરાં, એ ચહે ભવિ ચાહથી, આત્મકમલે લબ્ધિ લેવા, દૂર રહે ભવદાહથી. નરજન્મ૭
૧૪, ચેતનને ચમકીની સઝાય.
(રાગ-ભારતકા ડંકા આલમ મેં) તું ચેત મુસાફીર ચેત જરા, ક માનત મેરા મેરા હૈ, ઈસ જગમેં નહી કેઈતેરા હૈ, જો હૈ સો સભી અનેરા હૈ, સવારથકી દુનિયા ભૂલ ગયા, કર્યો માનત મેરા મેરા હૈ. તું૧ કુછ દિનકા જહાં બસેરા હૈ, નહીં શાશ્વત તેરા ડેરા હૈ, કર્મોકા ખૂબ યહાં ઘેરા હૈ, કર્યો માનત મેરા મેરા હૈ તું- ૨ એ કાયા નશ્વર તેરી હૈ, એક દિન છે રાખી તેરી હૈ, જહાં મોહકા ખૂબ અધેરા હૈ, ક માનત મેરા મેરા હૈ. તું૦ ૩ ભૂરી એ દુનિયાદારી હૈ, દુઃખ જન્મ મરણથી કયારી હૈ , દુઃખદાયક ભાવકા ફેરા હૈ, ક માનત મેરા મેરા હૈ. તું૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org