________________
સિજઝાયો
: ૧૨૯ જે પાલે નર શીલ, સુરપતિ સમ જિનવર કહ્યો; હિતવિજય કહે એમ, અવિચલ પદ રાજુલ લહ્યો. ૧૧
૧૦. આત્મશિક્ષારૂપ નાણાવટીની સઝાય. (હે સુખકારી! આ સંસારથકી જે મુજને ઉધરે–એ દેશી) હે નાણાવટી, નાણું નિરભય ખરું પરખાવી લેજે, તને ધૂતી જશે, પારખસરનું નિરમળ નજરે જોજે; આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તે મેટા રૂપીયા લાવે છે,
સહુ સંસારને મન ભાવે છે. હો નાણાવટી 1 ચીટે બેસી લેજે નાણું, ખરું બેટું પરખી સવિ જાણું
તારે આ અવસર રળવા ટાણું. હે નાણાવટી૨ હાટે એસી વેપાર કરજે, કોથળીમાં નાણું ખરું ભરજે,
કપટીની સંગત પરિહરજે હે નાણાવટી૩ અહીં રૂપિયે સિક્કા સઈ ચાલે, તારું પારખું હોય તે પારખી લે;
જે બેટા હશે તે નહી ચાલે. હે નાણાવટી૪ તું લોભી શહેરને છે રાજા, તને લેભે મળીયા ઠગ ઝાઝા
તેહવી પરજા જેહવા રાજા. હે નાણાવટી ૫ તું તે માઝમ રાતનો વેપારી, તારી પરદેશે ચીઠ્ઠીઓ ચાલી;
તારા નામની હુંડીઓ સીકારી. હે નાણાવટી. ૨ નવિ જાણે કપટીની વાતે, બેટે નાણે રખે લલચાવે;
તું તે સુરત શહેરને વટવાતે. હે નાણાવટી ૭ ઈમ બેલે વિવેક વાણ, કવિ રૂપવિજય દિલમાં આણી;
તમે સાંભળજો ભવિયણ પ્રાણી. હે નાણાવટી ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org