________________
સન્મા
૧ ૧૨૩ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાગે આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર છે. તે ૧૧
૫. ગજસુકુમાલની સક્ઝાય. સોનાકેરા કાંગરા, રૂપાકેશ ગઢ રે, કૃષ્ણજીની દ્વારિકા જેવાની રઢ લાગી રે; ચિરંજીવ કુંવર ! તમે ગજસુકુમાલ રે,
આ પૂરા પુન્ય પામીયા. ચિરં. ૧ નેમિ જિર્ણદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બેલાઈ રે. ચિરં૦ ૨ વાણું સુણ વૈરાગ્ય ઉપજે, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરં૦ ૩ ઘેર આવી એમ કહે, રજા દિયે માતા રે; સંયમ સુખ લહું જેથી, પામું સુખશાતા છે. ચિરં૦ ૪ મૂછશું માડી કુંવર, સુણ તારી વાણી રે; કુંવર કુંવર કહેતાં માતા, આયા આંખે પાણી રે. ચિર૦ ૫ હિયાને હાર વીરા, તજે નવિ જાય રે; દેવને દીધેલ તુજ વિણ, સુખ નવિ થાય છે. ચિરં૦ ૬ સેના સરીખા વાળ તારા, કંચન વરણ કાયા રે; એવી કાયા રે એક દીન, થાશે ધૂળધાણી રે. ચિરં૦ ૭ સંજમ ખાંડા ધાર, તેમાં નથી જરી સુખ રે; બાવીશ પરિષહ, સહેવા દુષ્કર રે. ચિરં, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org