________________
ક ૧૧૪ :
આવશ્યક મુક્તાવલી : ચતુર્થ ખંડ આ ચૈત્ર સુદ સાતમ દિનથી, આંબલ ઓળી કીજે, અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય, સાધુ સમત જપીજે; દંસણ નાણુ ચરણ તપ, નવપદ ધ્યાન ધરીએજી, આગમ વચનામૃત શુભ પાને, જગ જસ શોભા લીજેજી. ૩ કવડ યક્ષ ચકકેસરી દેવી, સંઘતણા રખવાળી, સેવક જનના વાંછિત પૂરે, મહિમાવંત માયાલી; શ્રી વિજયપ્રભસૂરિ શિરોમણિ, વાચક ઉદય જયકારી, તાસ ચરણકજ મધુકર સેવક, મણિવિજય સુખકારી છે. ૪
૨૨. રાત્રિભોજનની થાય. શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તે, રાત્રિભોજન મત કરે છે, જાણી પાય અપાર તે ઘુવડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે, નિયમ નકારશી નિત્ય કરે એ, સાંજે કરે ચઉવિહાર તે. વાસી બાળ ને રીંગણા એ, કંદમૂળ તું ટાળ તે ખાતા ખેટ ઘણું કહીએ, તે માટે મન વાળ તે; કાચા દૂધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવાર તો, અષભાદિક જિન પૂજતાઓ, રાગે ધરે શિવનાર છે. ૨ હળી બળેવ ને નોરતા એ, પીપળે પાણે મ રેડ તે, શીળી સાતમના વાસી વડાએ, ખાતા મટી ખેટ તે; સાંભળી સમકિત દઢ કરાએ, મિથ્યા પર્વ નિવાર તે, સામાયક પડિક્કમણું નિત્ય કરેાએ, જિનવાણ જગ સાર તે. ૩ ઋતુવંતી અડકે નહિ એ, ન કરે ઘરના કામ તે, તેના વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org