________________
: ૧૧૨ ?
આવશ્યક મુક્તાવલીઃ ચતુર્થ ખ થીરાવલિ ને સમાચારી, પટાવલિ પ્રમાદ નિવારી;
સાંભળજે નર નારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ;
શારા સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિનપૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે;
વિધિશું સ્નાત્ર ભણાવે; આડંબર શું દહેરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ;
સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાનજ દીજે;
પુણ્યભંડાર ભરીજે; શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જસવંતસાગર ગુરુ ઉદાર;
જિમુંદસાગર જયકાર. ૪ ૧૯. શ્રી સિદ્ધચક્રની સ્તુતિ. વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયા, એક દિન આણ વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આઈજી, ૫ર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણે ભાવિ પ્રાણી છે. ૧ માનવભવ તમે પુયે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધોજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાઘેજી; દરિસણું નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, દૂર આસેથી કરવા આંબિલ, સુખસંપદા પામીજે. ૨ શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી! એ તપ કોણે કીધે?, નવ આંબિલ તપ વિધિશું કરતા, વાંછિત સુખ કોણે લીધેછે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org