________________
સ્તુતિ
તપ સાનિધ્ય કરજો, મૌન અગ્યારશ સંત તપ કીતિ પ્રસરે, શાસન વિનય કરંત. ૪
૧૮. શ્રી પર્યુષણની સ્તુતિ. વરસ દિવસમાં અષાડ ચોમાસુ, તેહમાં વલી ભાદરવો માસ;
આઠ દિવસ અતિ ખાસ પર્વ પmષણ કર ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરો ઉપવાસ;
પોસહ લીજે ગુરુ પાસ; વડાકલ્પને છઠ્ઠ કરી, તેહ તણે વખાણ સુણીજે;
ચૌદ સુપન વાંચીજે; પડવેને દિન જન્મ વંચાય, એછવ મહેચ્છવ મંગળ ગવાય;
વીરજિનેશ્વર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણુ વિચાર;
વીરતો પરિવાર; ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરને અવદાત;
વલી નવ ભવની વાત, વીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ;
તાસ વખાણ સુણીશ; ધવલ મંગલગીત ગહેલી કરીએ,વલી પ્રભાવના નિત અનુસરીએ,
અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવે, તેહ તણે પડદે વજા;
ધ્યાન ધરમ મન ભાવે; સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભલે થાય;
બારસે સૂત્ર સુણાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org