________________
ચતુર્થ ખંડ
સ્તુતિઓ ૧. શ્રી શત્રુંજયગિરિ સ્તુતિ.
શત્રુંજયમંડણ, ઋષભ જિણુંદ દયાલ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણે કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ ત્રેવેશ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, અસુરસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. ૨ પંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમી ગતિ પહેતા, મુનિવર કેડીકેડ, ઇ તીરથે આવી, કર્મ વિપાક વિઠોડ. ૩ શ્રી શત્રુંજયકેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડ જક્ષ ગુણભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના સંકટ ચૂર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org