________________
સાવના
૨૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
( રાગ-સિદ્ધાચલના વાસી જિનને. ) શ્રી શંખેશ્વર પાસ, ભવથી પાર ઉતાર, સમરણ કરતા ભવદુઃખ જાવે, દર્શનથી ભવિ શિવસુખ પાવે;
પામે મંગળ માળ. ભાવથી. ૧ નર નારી સૌ પ્રેમે આવે, દર્શ કરીને કર્મ ખપાવે;
સફળ કરે અવતાર. ભવથી. ૨ વામાદેવી માતાના જાયા, અશ્વસેન નૃપ કુલ સહાયા;
ધન્ય તુમ દેદાર. ભવથી. ૩ કાલ અનાદિથી સંસારે, પાપ કરી થયે કર્મથી ભારે;
તાર પ્રભુ મુજ તાર. ભવથી. ૪ સુશીલતા પ્રભુ મુજને આપે, હરદો મારા ભવના તાપ;
પરચાને નહિ પાર. ભવથી. ૫ આત્મકમલમાં લબ્ધિ થા, પ્રવીણ મહિમાના દુઃખડાં કાપ;
કરદે નૈયા પાર. ભવથી. ૬ ૨૪. સાંગલીમંડન શ્રી પાર્શ્વપ્રભુજીનું ગીત.
પ્રભુજી મારા દિલમાં બિરાજે, આનંદ આજે રે, પાર્શ્વ પ્રભુજી નામ છે પ્યારું, યશથી છાજે રે. ૧ પાર્શ્વ નામે કોણે મંગલ, અપમંગલ દૂર ભાગે રે; નવ નિધિ ને સર્વ સિદ્ધિઓ, આત્માની તિ જાગે રે. ૨ પા જાપ કર્મ નાસે, અનુપમ અમૃત વરસે રે, પાર્શ્વ યક્ષ સહાય આપે, પદ્યાદેવી હર્ષે રે. ૩ પાર્થ ભકિત અજબ શક્તિ, કમ્બકિત દૂર થાએ રે; દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org