________________
આવશ્યક મુક્તાવલી : તૃતીય ખંડ ૨૨, શ્રી મુહરી પાર્શ્વનાથ સ્તવન,
(ગ–સિદ્ધાચલના વાસી. ) મુહરિ પારસનાથ, હેજે વંદના હજાર, મહાભાગ્યે તુમ શરણે આયે, દશ કરી બહુ આનંદ પાસે,
સફળ થયે અવતાર. હેજે. ૧ પાશ્વ પ્રભુજી છે મુજ પ્યારા, ભવિજનના સંકટ હરનારા;
સર્વ દેવ શિરદાર. હે. ૨ રચના જગચિન્તામણિકેરી, કરતા ગૌતમસ્વામી અનેરી
અષ્ટાપદ મઝાર. હેજો. ૩ મુહરીપાર્થની સ્તવના ન્યારી, સુણતાં શિવસુખને કરનારી;
મૂર્તિ મન હરનાર. હેજે. ૪ ટાઈ સંઘની વિનતિ ભારી, કેશરીયાના દર્શન ધારી,
પાસે તુમ દરબાર. હોજો. ૫ નરક નિગેહે હું બહુ ભમી, રામસણ રંગે અતિ રમે;
- ઉતારો ભવપાર. હેજે. ૬ ધરણેન્દ્ર પદ્માવતી સારી, તુમ સેવામાં તે વસનારી;
સમકિતને ધરનાર. હેજે. ૭ આત્મકમલમાં લાંબ્ધ લેવા, તુજ પદ પદ્યની માંગુ સેવા
શિવસુખની કરનાર. હે. ૮ પ્રવીણતા તુમ સુંદર છાજે, સુશીલથી તુમ મહિમા ગાજે;
વ જયજયકાર હેજે. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org