SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી છઠ્ઠા તીર્થંકર થયા પછી ૯ હજાર ક્રોડી સાગરોપમ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી થયા. જન્મભૂમિ : કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન નગરી : વારાણસી નગરી કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન જન્મદિવસ : જેઠ સુદ - ૧૨ પિતા : પઈઠ્ઠ રાજા માતા લાંછન વર્ણ : કંચન : પૃથ્વી દેવી : સાથિયા અવગાહના : ૨૦૦ ધનુષ્ય કુમારાવસ્થા ઃ ૫ લાખ પૂર્વ : પ્રિયદર્શના પત્ની પુત્રો : ૧૭ પુત્ર રાજ્યાવસ્થાઃ ૧૪ લાખ પૂર્વ દીક્ષા દિન : જેઠ સુદ ૧૩ દીક્ષા શિબિકા : મનોહરા દીક્ષા વન દીક્ષા તપ : 98 સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું ઃ પાટલી ખંડ પ્રથમ ભિક્ષાદાતા : મહેન્દ્ર આહારની વસ્તુ : ખી૨ (૫૨માન્ન) છદ્મસ્થકાળ : ૯ મહિના કેવળજ્ઞાન તપ : છઠ્ઠ : સહસ્રામ વન Jain Education International કેવળજ્ઞાન વૃક્ષ : શિરીષ કેવળજ્ઞાન દિન : મહા વદ કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત પ્રથમ દેશનાનો વિષય : અન્યત્વ ભાવના દ પ્રથમ ગણધર : વિદર્ભ પ્રથમ સાધ્વીઃ સોમા ગણધર : ૯૫ ભક્ત રાજા : દાનવીર્ય સાધુ સંખ્યા : ૩,૦૦,000 સાધ્વી સંખ્યા : ૪,૩૦,૦૦૦ શ્રાવક સંખ્યા : ૨,૫૭,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૯૩,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : કેવળજ્ઞાની સાધ્વી : ૨૨,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૯,૧૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૦00 ૧૪ પૂર્વધર સંતો ઃ ૨,૦૩૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ For Private & Personal Use Only ૧૧ ૧૧,૦૦૦ www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy