________________
આ છે અણગાર અમારા
સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
છઠ્ઠા તીર્થંકર થયા પછી ૯ હજાર ક્રોડી સાગરોપમ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી થયા.
જન્મભૂમિ : કાશી દેશની વારાણસી | કેવળજ્ઞાન નગરી : વારાણસી નગરી
કેવળજ્ઞાન વન ઃ સહસ્રામ્ર વન
જન્મદિવસ : જેઠ સુદ - ૧૨
પિતા
: પઈઠ્ઠ રાજા
માતા
લાંછન
વર્ણ : કંચન
: પૃથ્વી દેવી
: સાથિયા
અવગાહના : ૨૦૦ ધનુષ્ય
કુમારાવસ્થા ઃ ૫ લાખ પૂર્વ : પ્રિયદર્શના
પત્ની
પુત્રો
: ૧૭ પુત્ર
રાજ્યાવસ્થાઃ ૧૪ લાખ પૂર્વ દીક્ષા દિન : જેઠ સુદ ૧૩
દીક્ષા શિબિકા : મનોહરા
દીક્ષા વન
દીક્ષા તપ : 98
સહ દીક્ષા : ૧,૦૦૦ દીક્ષાબાદ પ્રથમ પારણું ઃ પાટલી ખંડ પ્રથમ ભિક્ષાદાતા : મહેન્દ્ર આહારની વસ્તુ : ખી૨ (૫૨માન્ન) છદ્મસ્થકાળ : ૯ મહિના
કેવળજ્ઞાન તપ : છઠ્ઠ
: સહસ્રામ વન
Jain Education International
કેવળજ્ઞાન વૃક્ષ : શિરીષ
કેવળજ્ઞાન દિન : મહા વદ
કેવળજ્ઞાન સમય ઃ પ્રભાત પ્રથમ દેશનાનો
વિષય : અન્યત્વ ભાવના
દ
પ્રથમ ગણધર : વિદર્ભ
પ્રથમ સાધ્વીઃ સોમા
ગણધર
: ૯૫
ભક્ત રાજા : દાનવીર્ય
સાધુ સંખ્યા : ૩,૦૦,000
સાધ્વી સંખ્યા : ૪,૩૦,૦૦૦
શ્રાવક સંખ્યા : ૨,૫૭,૦૦૦ શ્રાવિકા સંખ્યા : ૪,૯૩,૦૦૦ કેવળજ્ઞાની સાધુ : કેવળજ્ઞાની સાધ્વી : ૨૨,૦૦૦ મન:પર્યવજ્ઞાની : ૯,૧૫૦ અવધિજ્ઞાનીઃ ૯,૦00
૧૪ પૂર્વધર સંતો ઃ ૨,૦૩૦ સંયમ પર્યાય : ૧ લાખ પૂર્વ
For Private & Personal Use Only
૧૧
૧૧,૦૦૦
www.jainelibrary.org