________________
આ છે અણગાર અમારા
આવો જૈનો હમ સબ મીલકર નાદ કરે જયગાન કી..... ભાવસહિત સબ મિલકે ગાઓ જૈનં જયતિ શાસનમ્
સંથારો હોવા છતાં પૂજ્યશ્રી નિયમિત ઉપદેશ આપતા હતા. ગામેગામના શ્રાવકો દર્શન માટે ઊમટ્યા. શરીર એકદમ કૃશ થઈ ગયેલું. બરાબર સાતમાં દિવસના વ્યાખ્યાન બાદ પૂજ્યશ્રીનું શરીર એકદમ શિથિલ થઈ ગયેલું. સર્વ જીવોની સાથે હૃદયપૂર્વક ક્ષમાપના કરી વિક્રમ સંવત ૧૯૫૯ના અષાઢ સુદપાંચમના સાંજે સાડા પાંચ વાગ્યે ૫૯ વર્ષનું આયુષ્ય ભોગવી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા.
પૂજ્યશ્રીના ૯૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો મહાન પંડિત અને પરાક્રમી થયા પરંતુ તેઓ ભિન્ન ભિન્ન વિભાગમાં વહેંચાઈ ગયા તેથી તે ૨૨ સંપ્રદાયો ૨૨ ટોળાના નામથી પ્રખ્યાત થયા. તેમના નામ નીચે પ્રમાણે છે.
(૧) પૂ. શ્રી મૂલચંદજી મ.
(૨)
,,
” ધનાજી મ.
(3)
(૪)
(૫)
(૬)
(6)
(૮)
17
37
,,
,,
,,
,,
,,
,,
27
,,
,,
33
તારાચંદજી મ.
(૯) પ્રેમચંદજી મ. (૧૦) ખેતશીજી મ. ઃ પદાર્થજી મ.
',
(૧૧)
33
,, ,,
""
લાલચંદજી મ.
મનાજી મ.
મોટા પૃથ્વીરાજજી મ.
નાના પૃથ્વીરાજ મ. બાલચંદજી મ.
33
(૧૨) પૂ. શ્રી લોકમલજી મ.
(૧૩) ભવાનીદાસજી મ.
,,
,,
Jain Education International
(૧૪) મલુકચંદજી મ.
(૧૫)
પુરુષોત્તમજી મ.
,,
"3
,,
(૧૬) (૧૭)
(૧૮) રામચન્દ્રજી મ. (૧૯) ગુરુસહાયજી મ.
(૨૦)
,, વાઘજી મ.
(૨૧) '' રામરતનજી મ.
""
,,
(૨૨)
મૂળચંદજી મ.
39
,,
27
,,
22
22
,,
11
,,
""
,,
22
મુકુટરાયજી મ.
મનોરદાસજી મ.
(એક) વિદ્વાન આચાર્યશ્રીને એક વખત એવો ભાસ થયો કે પૂ. શ્રી ધર્મદાસજી મ. આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવલોકમાં ગયા અને મનુષ્યનો એક ભવ કરી મોક્ષે જશે. આ વાતની પુષ્ટિ માટે “સિદ્ધિ પાહુડા” ગ્રન્થમાં પૂ. શ્રી ધર્મદાસજી મ. નું નામ વિદ્યમાન છે. સત્ય કેવળીગમ્ય.)
For Private & Personal Use Only
www.jainelibrary.org