________________
કર્મવિપાક આવે તો બંધનને યાદ કરો આ બેડીઓ મેં પોતે જ
બાંધી છે.
-
સંયમ, ચિત્તશુદ્ધિ, બંધ અને બંધવિપાક આ ચાર વાતો નિરંતર સામે રહે તો આપણી પહેલી મૂર્ખામી દૂર થઈ જશે અને પહેલી મૂર્ખામી દૂર થઈ જશે તો બીજી મૂર્ખામી આપોઆપ દૂર થઈ જશે. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે આપણે મૂર્ખતાને ટાળવા માટે મૂર્છાથી બચીએ. મૂર્છાને મટાડવા માટે અધિકતમ અપ્રમાદનું જીવન જીવીએ. આપણો આવો સંકલ્પ દૃઢ બનવો જોઈએ કે મારે અપ્રમાદ સતત સ્મૃતિનું જીવન જીવવું છે. જ્યાં પોતાની સ્મૃતિ હોય છે, આત્માની સ્મૃતિ હોય છે ત્યાં મૂર્ખામીનો પ્રવેશ થવો અસંભવ બની જાય છે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા ના ૧૮૫
For Private & Personal Use Only
-
www.jainelibrary.org