________________
સાથે વાત ન કરશો. તેને હોશ નથી, પોતાનું કશું ભાન નથી. જ્યારે તે શાંત પડે ત્યારે તેની સાથ વાત કરજો. ભીતર જવું એટલે કષાયનું ઉપશાન્ત થવું.
નિષ્કર્ષની ભાષા
અંદર-બહારની આ ચર્ચાને આપણે સંક્ષેપમાં આ રીતે વ્યકત કરી
શકીએ –
પ્રમત્તો વંચકો દષ્ટાસક્તઃ પ્રજ્વલિતાશયઃ । દુઃખ પડ઼ત જાન્ હિસ્તિતિ માનવઃ ।। અપ્રમત્તોવકશ્ય, દષ્ટાસક્તઃ શમં ગતઃ । દુઃખ આરંભજું જાનન્ અંતસ્તિતિ માનવઃ ॥
જે માણસ પ્રમત્ત છે, વંચક છે, દૃષ્ટમાં આસક્ત છે, જેના કષાયો પ્રજ્વલિત છે, જે દુઃખને પકૃત માને છે તે બહાર રહે છે.
જે અપ્રમત્ત છે, અવંચક છે, દૃષ્ટમાં આસક્ત નથી, જેના કષાય ઉપશાન્ત છે, જે દુઃખને આરંભમૂલક સમજે છે, તે પોતાની ભીતરમાં રહે છે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા ૧૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org