________________
પ્રવચન :૨ ૪
પમત્તે બહિયા પાસ, અપ્પમત્તે સયા પરક્કમેÆાસિ
૦ આરંભજું દુખમિણં તિ નચ્ચા એવમાહુ સમ્મત્તદંસિણો
૦ દિòહિં નિવ્વયં ગચ્છજ્જા
O
ર
૭
તા તિવિજ્રો નો પડિસંજલિÆાસિ
(આયારો ૪/૩૯)
તેં આઇઇત્તુ ણ અેિ ણ ણિખિવે, જાણિતુ ધમ્મ જહા તહા ।
(આયારો ૪/૫)
સમ્યક્ત્વ : સમત્વ
૦ મૂલ્યાંકનની દૃષ્ટિ
દુઃખ સંચયનું કારણ : આરંભ ૭ અદૃષ્ટ છે આત્મા, દૃષ્ટ છે જગત ૦ વૈરાગ્યની ઉપલબ્ધિ : ત્રણ પ્રકાર દુઃખગર્ભ – દુઃખ આવે ત્યારે
મોહગર્ભ – પ્રિયનો યોગ, અપ્રિયનો સંયોગ થાય ત્યારે
જ્ઞાનગર્ભ- આંતરિક જ્ઞાન પ્રસ્ફુટિત થાય ત્યારે
ભીતર એ છે
બહાર એ છે .
-
જે અપ્રમત્ત છે, અવંચક છે, દષ્ટિમાં અનાસક્ત, ઉપશાંત છે, જે દુઃખને આભમૂલક સમજે છે.
Jain Education International
(આયારો ૪/૧૧)
જે પ્રમત્ત છે, વંચક છે, દૃષ્ટમાં આસક્ત છે, પ્રજ્જવલિત કષાયવાળો છે, દુઃખને પરકૃત સમજે છે.
અસ્તિત્વ અને અહિંસા
(આયારો ૪/૨૯) (આચારો ૪/૬)
૧૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org