________________
હું તારે પડખે છું, ભાઈ,” એટલું કહી જુઆન ટોમ એપેલેનિયાને બારણું બંધ કરવાની તથા કિને ઘરમાં છે તેની કોઈને જાણ ન થવા દેવાની સૂચના આપી દીધી.
આખો દિવસ ઘરના અંધારા ખૂણામાં કિને અને તેની પત્ની છુપાઈ રહીને પિતાને વિષે પિતાના જાતભાઈઓ જે વાત કરતા હતા તે સાંભળતાં રહ્યાં. કિનના જાતભાઈઓ ઘરના અંગારામાં કિનો વગેરેના હાડકાંના અવશેષે શોધવા લાગ્યા, તે પણ તેમણે જોયું. કિનની હેડી તેડી નાંખવામાં આવી છે એ વાત જાણતાં જ કિનના જાતભાઈઓમાં જે અરેરાટી વ્યાપી ગઈ તે પણ તેમણે નજરેનજર જોઈ બીજાઓને વહેમ ન આવે તે માટે જુઆન ટોમસ ડી ડી વારે તે લોકોમાં જઈને બેસત અને કિને, જુઆના અને તેના દીકરાનું શું થયું હશે તે બાબત જુદા જુદા તુક્કા ઉડાવતે. એક જણને તેણે એમ કહ્યું કે, “મેતીને કારણે જે આફત આવી પડી છે તેમાંથી બચવાને દક્ષિણ તરફ કિનારે કિનારે તે ઊતરી ગયો હશે.” બીજાને તેણે એમ કહ્યું, “કિને દરિયા સિવાય બીજે રસ્તે જાય નહીં; તેણે બીજી હેડી ગમે ત્યાંથી મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org