________________
એપેલિનિયાને પેક સૂકવ્યા બાદ ખબર પડી કે, પોતે તેા ચાલુ કપડાંમાં છે. એટલે તે મરણુવિધિને અનુરૂપ ીજા' કપડાં પહેરી લેવા જલદી જલદી પેાતાને ઘેર દોડી આવી. કિનાએ ખૂણામાંથી ધીમે અવાજે કહ્યું, “ભાભી, અમારી મરણપાક ન મૂકશે. અમે ત્રણે જીવતાં છીએ.”
એપેલેનિયાએ ચોંકીને પૂછ્યું, “દિયરજી, તમે અહીં કચાંથી ?”
કિનાએ કહ્યુ, “ સવાલ-જવામ કર્યા વિના તમે. જલદી જઈને મેાટા ભાઈ ને કાઈ ન જાણે તેમ ખેલાવી લાવે! અને કોઈને કશી વાત ન કરતાં. આપણા સૌ માટે બહુ અગત્યની વાત છે.'
અપેાલાનિયા થાડી વાર સ્તબ્ધ ઊભી રહી અને પછી, વારુ, દિયરજી' કહી બહાર ચાલી ગઈ,
6
ઘેાડી વારે તે જુઆન ટોમસને લઈ ને પાછી આવી. એપેાલે નિયાને બારણા આગળ ઊભા રહેવાનુ તથા કેઈને અંદર ન આવવા દેવાનુ કહી, અને ભાઈઓ તરત વાતે વળગ્યા.
“ મોટા ભાઈ, મારા ઉપર અંધારામાં હુમલા થયા, અને ઝપાઝપીમાં મારે હાથે એક જણ માર્યા ગયા છે.’’
૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org