________________
અને વેર લેવા માટે જાતે જીવતા રહેવાનું હતું. ઉપરાંત અને એટલે કાશીશથી પેાતાની પત્નીને અને વારસદારને પગભર કરવાનાં હતાં. પેાતાને થયેલા ઘાનું દુઃખ તે વીસરી ગયા. ઝટપટ તે ઘર તરફ. દેડયેા.
શું? ——તેના ઘર પાસે આ
પરંતુ, પરંતુ આ ધુમાડો અને આગના લપકારા શા ? વાગ્યા હતાં. દોડાય તેટલા જોરથી તે આગળ વધ્યા. તે સળગતા ઝૂંપડા નજીક આવ્યેા. ત્યાં તરત કાર્યટીટાને હાથમાં લઈને જુઆના સામે દોડતી આવતી તેને મળી. ખળક ભયથી ચીસા પાડતું હતું. જુઆનાની આંખે પણ ભય અને ત્રાસથી ફાટી ગઈ હતી. તે એટલુ જ બેલી, “હું આવી ત્યારે બધું આમ તેમ વીંખી નાખેલુ હતુ. અને ઘરની જમીન ખેાઢી નાખેલી હતી. કાયાટીટા સાથેનું શીકું બહાર ફેકી દીધેલ હતું. અને હું પાસે જઈ ને જોઉ તેટલામાં તો તેઓએ ઝૂપડાને આગ ચાંપી પણ દીધી.”
“કાણુ હતુ ?” કિનાએ પૂછ્યું,
“મને ખખર નથી; પણ ભૂંડા પાપીએ જ હેવા જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org