________________
કિને પોતાની કટાર ઉપાડી લઈ, ઠેક ખાતા ગબડતો કિનારે પિતાની હેડી પાસે આવ્યો. તેણે જોયું તો તેના તળિયામાં કેકે મેટું બાકેરું પાડયું હતું !
આ જોઈ તેને ગુસ્સે માઝા મૂકી ગયે. પેઢી દર પેઢી વારસામાં ઊતરતા આવેલા પિતાની આજીવિકાના સાધનને નાશ, એ એની આખી પેઢીને જ નાશ હતો.
માણસનું ખૂન એ તો એ એક માણસ પૂરતું હોય, અને તે તો વારસદારે પણ મૂકતો જાય. વળી માણસ તો પિતાનું ખૂન કરવા આવનારનો સામનો પણ કરી શકે; ત્યારે આ હેડીને તે સંતાન હેય નાહ અને તે પોતાનો બચાવ પણ ન કરી શકે. એટલે માણસના ખૂન કરતાં હેડીનું ખૂન એ તો મહાપાપ કહેવાય. આ પાપને તો જે જ બીજે ન હોઈ શકે. કિની જાતિની ભાવના આવી હતી.
કિનને માટે હવે બીજે વિચાર કરવાને જ ન રહ્યો. હવે તેણે પોતાની પેઢીઓનું વેર લેવાનું હતું
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org