________________
સગાંવહાલાંનું પણ એમાં હિત છે ને? તેઓ સૌ મારે પડખે રહેશે જ.”
“હા, પણ પિતાને કંઈ જોખમ ન આવે કે અગવડ ન પડે ત્યાં સુધી જ.” પછી જવા માટે ઊભે થઈ તે બેલ્યા, “ઈશ્વર તારે બેલી થાઓ.”
કિનોને મોટા ભાઈના એ શબ્દો કંઈક વિચિત્ર લાગ્યા.
૧૭
જુઆન ટૌમસના ચાલ્યા ગયા પછી કિન ઘણું વખત સુધી વિચારમાં ચૂપ બેસી રહ્યો. જુઆના તેના તરફ ચિંતાથી જોઈ રહી. પણ તે સમજી ગઈ હતી કે, ચૂપ રહેવા છતાં તેની પાસે રહેવાથી જ પોતે તેને બનતી બધી રીતે મદદગાર થઈ શકશે. તે જેરા જોરથી મનમાં કુટુંબનું, સહીસલામતીનું અને કૌટુંબિક અખંડતાનું સ્તોત્ર ગાવા લાગી.
કિને જરા પણ હાલ્ય નહિ તથા તેણે વાળું પણ માગ્યું નહિ. તેની આંખે જાણે સમાધિમાં ઘેરાઈ ગઈ હતી. અચાનક તેને લાગ્યું કે, બહાર કેઈ એાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org