________________
પથરા હેઠળ દાબી દીધું હતું. રાજધાનીમાં જઈ મોતી. વેચવાનો નિર્ણય તે તેણે જાહેર કર્યો હતે, પણ રાજધાની ક્યાં આવી છે પણ તે જાણ ન હતો! રાજધાની બહુ દૂર હતી તથા ત્યાં પહોંચતાં કેટલાંય પાણુ તથા પર્વતે ઓળંગવાં પડે, એવું તેણે સાંભળ્યું હતું. ઓછામાં ઓછા હજાર માઈલ તે ખરા જ.
જુઆન ટોમસ ડી વાર બાદ કિનની પાસે આવીને બેઠે. બંને ભાઈ ચિંતામાં ગરકાવ હતા, અને કાંઈ બોલ્યા વિના લાંબે વખત બેસી રહ્યા પછી કિનો જ જાણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યે હેય તેમ બે , “શું કરું ત્યારે અહીં તે બધા ઠગે ઠગ ભેગા થયા છે!”
જુઆન ટોમસ મોટે ભાઈ હતું. તેણે ગંભીરતાથી ડેકું ધુણાવીને કહ્યું, “આપણે કાંઈ જ જાણતા નથી. જન્મવાના વિધિથી માંડીને મરીએ ત્યારે કફન ઓઢવા સુધીની બધી બાબતમાં આપણે ઠગાયા જ: કરીએ છીએ. પણ આપણે જીવતા તે રહીએ છીએ. પણ તે હવે છેક જ ન રસ્તે પકડવા ધા છે; તેથી તારું શું થશે તેની મને ચિંતા થાય છે.”
થઈ થઈને ભૂખમરા સિવાય બીજું શું નવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org