________________
હજાર પેશની માગણી ઊભી જ સમજ, ભગવાન એકવચની માણસાના ધધામાં બરકત આપશે, એવી મને શ્રદ્ધા છે.”
પણ કિનોએ તા ઝટપટ હવે મોતીને પાછું લઈ લપેટવા માંડ્યું. તે ખાલ્યા, “તમે બધા મને છેતરા છે; અહીં મારે મારું મોતી વેચવું જ નથી. રાજધાનીમાં જઈ ને જ વેચી આવીશ ! ”
હવે પેલા ઝવેરીઆ એકબીજા સામે ઝડપથી નજર નાખવા લાગ્યા. તેને લાગ્યું કે, તે વધારેપડતી રમત રમી ગયા હતા. આ મોતી તેમના હાથમાંથી જશે તે તેમનો શેઠ ગુસ્સે થશે, એ ખ્યાલથી તેઓ ડરી ગયા. પેલા દુકાનદાર એકદમ ખાલી ઊઠત્રો, “ જા ભાઈ, હું પંદરસે વેલે। આપીશ. પછી કઈ ?”
પરંતુ કિનો તા ટોળામાંથી મારગ કરતા દુકાનમાંથી નીચે ઊતરી ગયા. જુઆના પણ તેની પાછળ નીકળી આવી.
૧૬
રાતે કિનો પેાતાના ઝૂંપડામાં ગેાદડી ઉપર સ્થિર થઈને બેઠા હતા. તેણે મોતી ચૂલા નીચેના એક
Jain Education International
For Private & Personal Use Only
r
www.jainelibrary.org