________________
તુચ્છકારથી પાછું' રકાખીમાં નાખી દીધું. “મારે આ મોતી જોઈતુ નથી, એટલે મને આ સાદામાંથી ખાત જ સમજો. આ તે કંઈ મોતી છે! આ તા નકામ પરપાટા, છે પરપોટા ! ”
કાચ કાઢä
'
ખીજાએ ખીસામાંથી સૂક્ષ્મદર્શક અને મોતીને આમ તેમ તપાસી જોયું. પછી જર ગ‘ભીરપણે કહ્યું, “ભાઈ, ચાક લસાટીને મોતી બના વીએ તા પણ વધારે સારું થાય. આ તે નર પડવાળું અને નયું ખડી ભરેલું છે. થેાડા દહાડામાં જ આનો રંગ ઊડી જવાનો.” આમ કહી તેણે પેાતાનો કાચ કનોને જોવા આપ્યા. કિનોએ કાચ વડે મોતીને કદી મોટું થયેલું જોયેલું નહિ, એટલે મોતીની ખાડાટેકરાવાળી સપાટી જોઈ તે જરા ચેાંકી ઊઠયો.
ત્રીજા ઝવેરીએ કિનોના હાથમાંથી માતી લઈને કહ્યું, મારા એક ઘરાકને આવાં ટાકિયાં ભેગાં કરવાનો શોખ છે. હું તને આના ૫૦૦ પેલે આપીશ, અને મને લાગે છે કે હું તેના ૬૦૦ પેસે ઉપજાવીશ.”
પેલા દુકાનદાર ઝવેરી ખેલ્યા, “ હું ખરેખર મૂરખ જ છું. મને ખબર હતી કે, આ મોતી બહુ કીમતી નથી. છતાં હું હજાર પેલો આપવાનું કહી બેઠા. પણ હું માલેલું ગળી જવા માગતા નથી. મારી
•• *F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org