________________
ઊડ્યા, “ કનોને વિશ્વપ્રકાશ’ મોતી જડયું છે. એ મોઢું મોતી આજ સુધી કોઈ એ નજરે જોયું નથી.’
દાક્તર નવાઈ પામી ખેલ્યા, “મને તે ખ પણ નથી. આવુ' કીમતી મોતી તુ કાં રાખી મૂક ભાઈ? મારી તિજોરીમાં તારે મૂકવુ હાય તે મ આપી દે; ત્યાં હજારચાર ફાંફાં મારે પણ ન વળે.”
કિનોએ તરત જવાબ આપ્યું, “મે તેને ખરામ વગે કર્યું છે. કાલે તેને હું વેચી નાખીશ અ તમને પૈસા ચૂકવી દઈશ.”
દાક્તર હવે કિનોના માં ઉપરથી પેાતાની આં ખસેડતા જ નહોતા. તે જાણતા હતા કે, મો ઝુંપડામાં જ કાંક દાટ્યું હોવું જોઈ એ અને કિ તે તરફ નજર કર્યા વિના નહીં રહે.
“પણ તુ વેચી રહે તે પહેલાં એવુ કીમતે મોતી ચારાઈ જાય એ તેા ઠીક ન કહેવાય ને, ભાઈ દાક્તરે કહ્યું અને તેની સાથે જ તેણે જોયુ કે કિનોની નજર પેાતાના ઝૂંપડાના એક ખૂણા તર અજાણતાં જ સ્થિર થઈ હતી.
: ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org