________________
બાળકને ઊલટીઓ થવા માંડી. કિના મનમાં. સંશય ઘેરે બનવા લાગે અને વેર અને શ્રેષનું સંગીત તેના માથામાં ગાજવા લાગ્યું.
- બાળકની બીમારીના સમાચાર પડેશીઓનાં ઝૂંપડાંમાં ફેલાતાં વાર ન લાગી. સૌ કિનને ત્યાં ભેગાં. થયાં. મોતી મળવાના આનંદના સમયે આવી શેકની વસ્તુ પણ સાથે આવી, તે જોઈ કઈ કઈ કહેવા. લાગ્યું કે, સદ્ભાગ્ય હંમેશાં બગલમાં થોડું દુઃખ પણ ઘાલતું આવે છે.
ડી વાર બાદ દાક્તર તેના નોકર સાથે ઝપાટાબંધ કિનને ઘેર આવી પહોંચે. બાળકને ઊંચું કરીને જોયા બાદ તે સમજણું માણસની પેઠે બોલ્યા, “જુઓ, ઝેરે પિતાનું કામ શરૂ કર્યું છે ને!” એ ઝેર વીંછીનું છે કે દાક્તરની પેલી પેળી ભૂકીનું, એ કિનોને ન સમજાતાં તે અકળાવા લાગ્યું.
પણ દાક્તર હવે ટટાર થઈને બોલવા લાગ્યો. “જુઓ હવે મારી કરામત; એ ઝેરને હું ભગાડું છું કે નહિ.” તેણે થોડું પાણી માગ્યું, અને તેમાં ત્રણ ટીપાં એમોનિયાનાં નાખીને તે પણ બાળકના
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org