________________
કિનોએ હથેળીમાં એ મેતી ખુલ્લું કરી બતાવ્યુંતેની સાથે જ પેલા પાદરીના મનમાં એક મેટો. આંચકે આવ્યા. ખરેખર એ મોતી દુર્લભ હતું – અમૂલ્ય હતું.
તે એટલું જ બે , “અમને ખાતરી છે કે, તું પરમ પિતાને તારા નમ્ર ધન્યવાદ અર્પણ કરાવશે, જેણે તને આ મહામૂલે ભંડાર બક્ષે છે. તથા તે પરમ કૃપાળુ પિતા તને ભવિષ્યમાં એગ્ય માર્ગે દોરે તે માટે તું પ્રાર્થના કરાવશે.”
કિનએ નમ્રતાથી માથું ધુણાવ્યું. જુઆના હવે બોલી, બાવાજી, અમે જરૂર પ્રાર્થના કરાવીશું. વળી અમે હવે દેવળમાં પરણવા પણ આવીશું. કિએ. એમ કહ્યું છે.” અને આટલું કહી બધા પડોશીઓને પુરા એ બાબતમાં મેળવવા તેણે તેમના સામું પ્રશ્નભરી નજરે જોયું. તે બધાઓએ પણ હકારમાં ડોકું હલાવ્યું.
- પાદરી બોલ્યા, “ તમારા પ્રથમ વિચાર ભલા. વિચારે છે એ જાણ મને ખુશી થઈ. પરમ પિતા. તમારું કલ્યાણ કરે, મારાં ભૂલકાઓ.” આટલું
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org