________________
સૌના મોં ઉપર નાચવા લાગ્યા. સૌને વાળની વેળા થઈ ગઈ હતી, પણ કોઈ હજુ ત્યાંથી ખસવા માગતું ન હતું.
એવામાં અચાનક એક ગણગણાટ એક મંએથી બીજે મોઢે ફરી વળ્યું કે, “પાદરીબાવા આવે છે.”
પુરુષે માથાં ખુલ્લા કરી બારણા આગળથી છેડા બાજુએ ખસ્યા અને સ્ત્રીઓએ માથા ઉપરને ઓછાડ નીચે ખેંચી આંખે જમીન તરફ ઢાળી દીધી.
પાદરીબાવા આ બધાં લેકોને પિતાનાં “ભૂલકાં કહીને સંબોધતા. તેમણે આવીને કિનને ધીમે અવાજે કહ્યું, “તારું નામ દેવળના એક મહાન આચાર્ય ઉપરથી પડ્યું છે. તે આચાર્ય રણને અંકુશમાં આપ્યું હતું અને તારી જાતિના લેકનાં મન શ્રદ્ધા રસથી મીઠાં બનાવ્યાં હતાં. તું એ જાણે છે? ગ્રંથમાં એ લખ્યું છે.”
કિનોએ ઝટપટ કટીટોના માં સામે જોયું. એક દિવસ એ છોકરો પણ ગ્રંથમાં લખેલી અને ન લખેલી વાત જાણતે થશે.
પાદરીબાવાએ હવે જણાવ્યું, “અમને ખબર મળી છે કે, તને એક મહા લાભ થયો છે, એક મેટું મેતી જવું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org